- Independence Day 2022 Live: દેશભરમાં મનાવાઈ રહ્યો છે આઝાદીનો ઉત્સવ, સિયાચીનમાં જવાનોએ ફરકાવ્યો તિરંગો August 15, 2022ભારત આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે. ભૌગોલિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો આ દેશ આઝાદીના 75 વર્ષમાં પ્રેમ અને નફરતના અનેક તબક્કામાંથી પસાર થયો છે. વર્ષ 1947 માં, આ દિવસે ભારતીયોએ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, તે
- ગભરાવાની જરુર નથી, મંકીપૉક્સની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે દિલ્લી સરકાર August 15, 2022નવી દિલ્લીઃ દિલ્લી સરકાર મંકીપૉક્સની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનુ કહેવુ છે કે મંકીપોક્સથી ગભરાવાની જરૂર નથી. દિલ્લી સરકારે મંકીપૉક્સને લઈને તેના તરફથી પગલાં લીધા છે. જેથી લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને
- પંજાબમાં કેન્સર પીડિતોને સરકાર આપશે દોઢ લાખ રુપિયાની આર્થિક મદદ, જાણો કેવી રીતે મેળવવી August 15, 2022ચંદીગઢઃ પંજાબ સરકાર કેન્સર પીડિતોની સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરશે. આ માટે મુખ્યમંત્રી રાહત ફંડની જોગવાઈ છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે આ યોજના હેઠળ પંજાબની 19 હૉસ્પિટલોમાં સારવાર કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે અમારા રાજ્યમાં
- સોનિયા ગાંધીએ પીએમ મોદી પર સાધ્યુ નિશાન, કહ્યુ - ગાંધી, નહેરુને બદનામ કરવાની કોશિશમાં સરકાર August 15, 2022નવી દિલ્લીઃ દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. દરેક ઘરમાં ત્રિરંગા ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 7:30 વાગ્યે ત્રિરંગો ફરકાવ્યો અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કર્યુ.
- Video: શ્રીનગરના લાલ ચોક પર ફરકાવ્યો તિરંગો, આઝાદીના અમૃત મહોત્સવ પર લાગ્યા 'વંદે માતરમ'ના નારા August 15, 2022નવી દિલ્લીઃ દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. ચારે તરફ ઉત્સવનો માહોલ છે. જમ્મુ-કાશ્મીરમાં દરેક ઘરે ત્રિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવતા એક જૂથે 'વંદે માતરમ'ના નારા લગાવ્યા. તમને જણાવી દઈએ કે 'હર ઘર તિરંગા અભિયાન'