- અરવલ્લી ખાતે સ્વાતંત્ર પર્વ નિમિતે સંસ્થાઓનું રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા સન્માન August 15, 202276મામ સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રો સરાહનીય કામગીરી કરનારા અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠીઓ-સામાજીક સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧. બાબુભાઈ કેશરાભાઈ પણુચા : અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અંબાવા
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ અવસરે કેરેલી મહત્વ પૂર્ણ જાહેરાતો August 15, 2022રાજ્ય સરકાર દ્વારા સરકારી કમર્ચારીઓ અને નાગરીકો માટે અનેક જાહેરાતો કરી હતી. સરકારી કર્માચીરો માટે 7 મા પગાર પંચનો અમલ કરવાની મહત્વની જાહેરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. રાજ્યના બધાજ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ
- પાકિસ્તાનની યુનિવર્સિટીમાં લહેરાવ્યો તિરંગો, વંદે માતરમ પણ ગવાયું, જુઓ વીડિયો August 15, 2022મુલતાન, 15 ઓગસ્ટ : ભારત આજે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે અને સમગ્ર ભારત ઉજવણીના વાતાવરણમાં ડૂબી ગયું છે અને આ પ્રસંગે પાકિસ્તાનની એક પ્રખ્યાત યુનિવર્સિટીનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા
- ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે 76માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કર્યું August 15, 2022ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 15 ઓગસ્ટ દેશ 76મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. આજના દિવસ દરેક દેશવાસીઓ માટે ઐતિહાસિક છે. આજના દિવસે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં
- સોનિયા ગાંધીએ પીએમ મોદી પર સાધ્યુ નિશાન, કહ્યુ - ગાંધી, નહેરુને બદનામ કરવાની કોશિશમાં સરકાર August 15, 2022નવી દિલ્લીઃ દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. દરેક ઘરમાં ત્રિરંગા ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 7:30 વાગ્યે ત્રિરંગો ફરકાવ્યો અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કર્યુ.